લાલાના ગાડાએ યમનગર ફેરવ્યું રામરાજ્યમાં
રાજા શાહી ઠાઠ બાઠ સાથે પસાર થતા રાજાના રથ નગરનું પૈડું નગરના પ્રવેશદ્વારે જ્યાં લાલો બળદગાડા સાથે પટકાતો હતો તે જ સ્થળે ચોક્કસ સમારકામના અભાવે ખુંપી જતા રથ પલ્ટી જતા રાજા ત્રિકમ પુત્ર સાથે ધડામ દઈ નીચે પટકાયા હતા. જેમાં રાજા સામાન્ય ઘવાયા હતા. પણ કર્મચક્રનું ફળ આડે આવ્યું હોય તેમ આ સમયે રાજકુમાર ઘોડાની નીચે દબાઈ જતા રાજા ત્રિકમનો એકનો એક પુત્ર મણકા ભાંગી જતા આજીવન પથારીવશ બન્યો હતો. અને રાજાને પોતાની ભૂલ સમજાતા પોતાના કર્મની સજા વ્હાલા પુત્રને મળતા ભાંગી પડ્યો . હવે રાજાના મનમાં પશ્ચાતાપ અને પ્રાયશ્ચિતની ભાવના જન્મતા રાજા ગરીબ લાલાની ઝૂંપડીએ દોડી ગયા.
લાલાને સમગ્ર વાતનો ખ્યાલ હતો. પણ, લાલાએ પોતાની ઝૂંપડીમાં રાજાને જોઈ હરખઘેલો બની સેવાચાકરી કરતા રાજાની આખો છલકાઈ ઉઠી. રાજાએ લાલાની માફી માંગવા સાથે લાલાના નુકશાનીની ભરપાઈ સજાના ભાગરૂપે સેનાપતિ હસમુખ, કારીગર ચમન, કડિયો ચંદુ પાસેથી કરાવી , રાજન-સાજન સાથે તમામને કારાગારમાં ધકેલી દીધા. હવે રાજા ત્રિકમ પક્ષપાત વિના તટસ્થ નિર્ણયો કરતા યમનગર રામરાજ્યમાં ફેરવાયું હોય તેમ પ્રજાની યાતનાનો અંત આવ્યો.
BY KALPESH MAKWANA ON NOVEMBER 16, 2024
હિન્દ,હિન્દવી અને સ્વરાજ પણ.. ‘ધ પ્રાઇડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજ’ જેની ત્રાડથી મુગલો કાંપી ઉઠતા…
હવે પાલિકા પંચાયતો પણ ભગવા'મય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના રોલરનીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ.66 નગર પાલિકામાંથી…
શહેર બાદ હવે ગામડાઓમાં પણ કોંગ્રેસનો સફાયો ન્યાય યાત્રામાં કોંગ્રેસે કહ્યું હતું ભાજપના પાપનો…
મહારાણીની સ્મૃતિ જીવંત રાખતા આ સ્મારકો ચીમનાબાઈનો જન્મ શ્રીમંત સરદાર હૈબત રાવસાહિબ ચવ્હાણ મોહિતે અને…
વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…
મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ. …