શિયાળો એટલે સ્વાસ્થ્ય અને શરીરને આખા વર્ષ માટે ચાર્જ કરવાની ઋતુ
શિયાળો એટલે આખા વર્ષ ની તાજગી ને પોતાનામાં સમાઈ લેવાની ઋતુ. કારણ કે શિયાળા માં કરેલી કસરત તેમજ આ ઋતુ દરમ્યાન ખાધેલું ખાનપાન વર્ષ દરમ્યાન શક્તિ થી ભરપૂર રાખે છે. જો કે એના માટે ની શરત છે કે તમારે વહેલી સવારે ઊઠવું પડશે , કસરત કરવી પડશે અને ના ગમતું પણ ખાવું પડશે.
મહત્વનું છે કે શિયાળામાં ભૂખ વધુ લાગે છે જેના કારણે ખોરાક વધુ પ્રમાણમાં લેવાય છે ત્યારે કસરત દ્વારા આપણે ફરીથી વધતી ચરબીને ઓછી કરી શકીએ છીએ. જેના કારણે લીલાં શાકભાજી અને ફ્રૂટ જેવો ન્યૂટ્રિશિયસ ખોરાક લેવો જોઇએ. આમ પણ શિયાળમાં લીલાં શાકભાજી અને ફ્રૂટ આસાનીથી મળી રહે છે. અને એકંદરે સસ્તા પણ હોય છે . તો રોજ ફ્રૂટ અને લીલા શાકભાજી સેવન કરવું જોઈએ. જેથી કરી આખું વરસ તમે ચાર્જ રહી શકો અને સ્ફુરતીલા અનુભવી શકો.
By Shweta Baranda on December 19, 2024
હિન્દ,હિન્દવી અને સ્વરાજ પણ.. ‘ધ પ્રાઇડ ઓફ ભારત-છત્રપતિ શિવાજી મહારાજ’ જેની ત્રાડથી મુગલો કાંપી ઉઠતા…
હવે પાલિકા પંચાયતો પણ ભગવા'મય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના રોલરનીચે કોંગ્રેસનો કચ્ચરઘાણ.66 નગર પાલિકામાંથી…
શહેર બાદ હવે ગામડાઓમાં પણ કોંગ્રેસનો સફાયો ન્યાય યાત્રામાં કોંગ્રેસે કહ્યું હતું ભાજપના પાપનો…
મહારાણીની સ્મૃતિ જીવંત રાખતા આ સ્મારકો ચીમનાબાઈનો જન્મ શ્રીમંત સરદાર હૈબત રાવસાહિબ ચવ્હાણ મોહિતે અને…
વડોદરામાં પીકઅવર્સમાં વાહનચાલકો પરેશાન સુવિધા-સુરક્ષા માંગતા વાહનચાલકો.સર્કલો નાના કરાયા .બ્રિજો બનાવ્યા છતાં વકરતી ટ્રાફિક સમસ્યા.…
મહાકુંભમાં છે જ્યાં ડૂબકી લગાવી રહ્યા એ ગંગા મૈયાની આદ્યાત્મિક સફર કરાવશે આ અહેવાલ. …